લૂંટાવદર : કાનજીભાઈ ડાયાભાઇ ઝાલરિયાનું અવસાન

- text


મોરબી : લૂંટાવદર નિવાસી કાનજીભાઈ ડાયાભાઇ ઝાલરિયા (ઉ.વ. 67)નું તા. 02/05/2020ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓને ટેલિફોનિક શોક વ્યક્ત કરવા અનુરોધ કરાયો છે. (મો. 98256 36626, 63558 14400)

- text