મોરબીના પરશુરામ યુવા ગ્રુપના હોદેદારોની વરણી કરાઈ

- text


મોરબી : મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે નવા હોદેદારોની વરણી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વાનુમતે પ્રમુખ તરીકે હર્ષભાઈ વ્યાસ તથા મંત્રી તરીકે ઉર્વીશભાઈ જોષી તથા કિશનભાઇ પંડ્યાની વરણી કરવામાં આવેલ છે. તેમ પરશુરામ યુવા ગ્રુપના કેયુરભાઈ પંડ્યા દ્વારા યાદીમાં જણાવેલ છે.

- text