મોરબીના એક માત્ર કોરોના પોઝિટિવ અશોકભાઈ સાથે મોરબી અપડેટની ખાસ વાતચીત..સાંભળો..

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગત પાંચ એપ્રિલે મોરબી શહેરના સામાંકાંઠે ઉમા ટાઉનશીપમાં રહેતા વકીલ અશોકભાઈ સિઘ્ધપરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં મોરબી જિલ્લામાં અશોકભાઈ એક માત્ર પોઝિટિવ દર્દી છે જેની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે મોરબીના કોરોના પોઝિટિવ દર્દીની તબિયત કેમ છે એવા લોકોમાં મનમાં સવાલો ઉઠી રહ્યા હતા. ત્યારે રાજકોટ સારવારમાં રહેલા અશોકભાઈ સિઘ્ધપરા સાથે મોરબી અપડેટે 22 એપ્રિલે ટેલિફોનિક વાત કરી હતી. ત્યારે મોરબી જિલ્લાના પ્રથમ અને એકમાત્ર કોરોના પોઝિટિવ દર્દીની તબિયત કેવી છે ? તે જાણવા અશોકભાઈ સાથે જ થેયલી ટેલિફોનિક વાત સાંભળવા નીચેની લિંક પર ક્લિક કરો..

- text

- text