મોરબીના ભાજપ અગ્રણી જ્યોતિસિંહ જાડેજા દ્વારા માસ્કનું વિતરણ

- text


મોરબી : હાલમાં સરકાર દ્વારા કોરોનાને ફેલાતો અટકાવવા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમજ માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીના સામાકાંઠા વિસ્તારના ભાજપ અગ્રણી જ્યોતિસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા સાવચેતીના ભાગરૂપે લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text