નવલખી પોર્ટ રવિવારે સંપૂર્ણપણે બંધ રહેશે

- text


મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કરફ્યુની જાહેરાત બાદ ઠેર ઠેરથી તેને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે નવલખી પોર્ટ પણ રવિવારે સંપૂર્ણ બંધ રહેશે તેવી આધિકારીક ઘોષણા કરવામાં આવી છે.

- text

- text