મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કરફ્યુની જાહેરાત બાદ ઠેર ઠેરથી તેને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે નવલખી પોર્ટ પણ રવિવારે સંપૂર્ણ બંધ રહેશે તેવી આધિકારીક ઘોષણા કરવામાં આવી છે.
મોરબી: લખધીર પ્રાથમિક શાળાનું કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)-2024નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. આ શાળાનાં કુલ 16 વિદ્યાર્થીઓનાં નામ CET-2024ના મેરિટમાં આવ્યા છે.
કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)ની પરીક્ષામાં...
વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના ગામોમાં ઘરે-ઘરે જઈ મીટીંગ યોજી લોકોને હાઈપરટેન્શન અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરાયા
મોરબી : સમગ્ર વિશ્વમાં 17મેને હાઈપરટેન્શન ડે તરીકે...