મોરબી : અમૃતલાલ જેઠાલાલ પંડ્યાનું અવસાન

- text


મોરબી : અમૃતલાલ જેઠાલાલ પંડ્યા(ઉ.79) તે એડવોકેટ નીતિન પંડ્યાના પિતાશ્રીનું તારીખ 7 માર્ચને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું સોમવારે 4થી 6 વરિયા મંદિર ખાતે તેમના નિવાસ સ્થાન પાસે રાખેલ છે.

- text