મોરબી : .હસમુખભાઈ ઈશ્વરભાઇ લોરીયાનું અવસાન , સોમવારે બેસણું

- text


મોરબી : ઈશ્વરભાઇ હરખજીભાઇ લોરીયાના પુત્ર હસમુખભાઈ ઈશ્વરભાઇ લોરીયાનું તા.7 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.9 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક સુધી તેમના નિવાસ રાજનગર પંચાસર રોડ મોરબી ખાતે તથા રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન વાઘપર ખાતે રાખેલ છે.

- text

- text