મોરબી : ધરમશીભાઈ લાલજીભાઈ મોરડીયાનું અવસાન, સોમવારે બેસણું

- text


મોરબી : ધરમશીભાઈ લાલજીભાઈ મોરડીયા તે પ્રાણજીવનભાઈ, ભુદરભાઈ , ધનજીભાઈના ભાઈ તથા કોશિકભાઈ અને ધવલભાઈના પિતાનું તા.6 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.9 ના રોજ સોમવારે બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન ગોર ખીજડિયા ગામે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

- text

- text