મોરબી : નિલેશભાઈ રમણીકભાઈ રાઠોડનું અવસાન, સોમવારે બેસણું

- text


મોરબી : મોરબી નિવાસી નિલેશભાઈ રમણીકભાઈ રાઠોડ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા. 9 ડિસેમ્બરના સોમવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી તેમના નિવાસસ્થાન બ્લોક નં. 34, અનંત નગર, સામા કાંઠે, મોરબી ખાતે રાખેલ છે.

- text