મોરબીની ધર્મભૂમિ સોસાયટીના રહીશો દ્વારા ભક્તિભાવથી તુલસી વિવાહ કરાયા

- text


- text

મોરબી : મોરબીની ઘર્મભૂમિ સોસાયટીના રહીશો દ્વારા સામુહિક રીતે દેવદિવાળી નિમિત્તે તુલસી વિવાહના પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તુલસી વિવાહની વિધિ દરમિયાન બાળકોથી લઇ વડીલોએ ભક્તિભાવપૂર્વક તુલસીના છોડનું પૂજન કર્યું હતું. મહિલાઓએ વિવાહના ગીતો ગાઈને ભગવાન વિષ્ણુ તથા સતી તુલસીના વિવાહને વધાવ્યા હતા.

- text