મોરબી : દેવ કૌશિકભાઈ માણેકનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી દેવ કૌશિકભાઈ માણેક (ઉ. વ. 17), તે કૌશિકભાઈ માણેકના પુત્ર, વત્સલ માણેકના ભાઈ તથા મહેન્દ્ર માણેકના પૌત્રનું તા. 24/10/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 25/10/2019ના શુક્રવારે સાંજે 5 કલાકે લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ, નાગરિક બેન્કની સામે, મોરબી ખાતે રાખેલ છે.


- text