લીલાપરમાં શ્રી બજરંગ ગૌ સેવા યુવક મંડળ દ્વારા ‘કરણ ઘેલો’ નાટકનું આયોજન

- text


મોરબી : મોરબી જિલ્લાના લીલાપર ગામના રામજી મંદિર ચોક ખાતે આગામી તા. 1 ઓક્ટોબરને મંગળવારના રોજ ગૌશાળાના લાભાર્થે પાટણનો ઇતિહાસ રજુ કરતુ “કરણ ઘેલો” ઐતિહાસિક નાટક તેમજ તેની સાથે સાથે પેટ પકડીને હસાવે એવું કોમિક “માલી મતવાલી”નો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં લાભ લેવા માટે બજરંગ ગૌ સેવા યુવક મંડળ દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text