મોરબીમાં કાલે રવિવારે પુસ્તક પરબ

- text


મોરબી : મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગ ખાતે આવતીકાલે રવિવારે સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબ યોજાનાર છે. જેમાં યોગી કથામૃત( પરમહંસ યોગાનંદ) પુસ્તકનો મિતુલ વડસોલા દ્વારા પરિચય આપવામાં આવશે.

- text