મોરબી : મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગ ખાતે આવતીકાલે રવિવારે સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબ યોજાનાર છે. જેમાં યોગી કથામૃત( પરમહંસ યોગાનંદ) પુસ્તકનો મિતુલ વડસોલા દ્વારા પરિચય આપવામાં આવશે.
મોરબી : નૈઋત્યનું ચોમાસુ 31મેએ કેરળ આવી પહોંચશે. તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. કેરળમાં મેઘરાજાના આગમનના થોડા દિવસોમાં સામાન્ય રીતે સમગ્ર દેશમાં...