- text
મોરબી : મોરબીના નાની વાવડીમાં દશામાના વ્રત નિમિતે આગામી તારીખ 1 થી 10 સુધી દશામા મિત્ર મંડળ દ્વારા આરતી યોજાશે.
નાની વાવડીના સમસ્ત ગ્રામજનોને દશામાં મિત્ર મંડળ તરફથી દશામાનાં વ્રત નિમિતે તા.1ને ગુરુવારથી તા.10ને શનિવાર સુધી માતાજીના દર્શનનો અને આરતીનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તારીખ 10ને શનિવારના રોજ સવારે 11:30 કલાકે મહપ્રસાદ અને રાત્રે 10:30 કલાકે રાસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનનો લાભ લેવા માટે નાની વાવડીના દરેક ગ્રામજનોને અનુરોધ કરાયો છે.
- text
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne
- text