વાંકાનેર : વાયુદળના હવાઈ હુમલા બદલ ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ

- text


વાંકાનેર : ભારતીય વાયુસેના દ્વારા આતંકીઓના વિસ્તારમાં કરવામાં આવેલા હવાઈ હુમલા બદલ વાંકાનેરમા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.

વાંકાનેરમાં દેશભક્ત લોકો દ્વારા માર્કેટ ચોક ખાતે ફટાકડા ફોડી ભારતીય સેનાના જવાનોની હિંમતને દાદ અપાઈ હતી. ગત રાત્રે ભારતીય વાયુદળે પાકિસ્તાનની અંદર ઘૂસી બોમ્બમારો ચલાવી આતંકવાદીઓનાં કેમ્પને તહેશ-નહેશ કરતાં દેશભક્તોમાં ખુશી વ્યાપી ગઈ અને પુલવામાંના આતંકવાદી હુમલાનો બદલો લેવા બદલ ભારતીય સેનાનો આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text