મોરબીમાં તા.6ના રોજ વિનામૂલ્યે દવાનું વિતરણ

- text


મોરબી : મોરબીમાં તા.6ના રોજ સવારે 10 થી 1 વાગ્યા દરમ્યાન ડો.હસતીબેન આઈ.મહેતા, મહેતા ઔષધ ભંડાર, કુબેરનાથ સામેની શેરી, હુશેનપીરની દરગાહ પાસે ગાંધી બજાર લુહાર ચાલ ગ્રીનચોક મોરબી ખાતે જ્યેન્દ્ર બાળાબેન ઇન્દુલાલ મહેતા-સુરજવન પરિવાર દ્વારા વિનામુલ્યે દવાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જરૂરિયાતમંત દર્દોઓને વહેલા તે પહેલાના ધોરણે કેસ કાઢીને મફત દવા આપવામાં આવશે . તેથી જરૂરુયાતમદ દર્દીઓને આ મફત દવાનો વહેલી તકે લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભા

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text