વાંકાનેરના હસનપર નજીક બાઇક સ્લીપ થતા ચાલકનું મોત

- text


 

વાંકાનેર : વાંકાનેરના હસનપર ગામે રેલવે બ્રિજ ઉપરથી બાઇક લઈને પસાર થઈ રહેલા સંજયભાઇ પરસોતમભાઇ બાવળીયા, ઉ.વ ૨૯ રહે વાંકાનેર જીનપરા શેરીવાળાનું બાઇક સ્લીપ થતા ઇજાઓ થતા મોત નીપજ્યું હતું હતના અંગે જનકભાઇ પરસોતમભાઇ બાવળીયા, ઉ.વ ૩૨ ધંધો મજુરી રહે વાંકાનેર જીનપરા શેરી નં-૧૨વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે મરણ જનાર બાઇક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

- text

- text