મોરબીમાં શ્રાવણ માસમાં માસ મટન બજાર બંધ કરાવવા રજુઆત

- text


મોરબી : પવિત્ર શ્રાવણ માસમાં મોરબી શહેર અને આજુબાજુના વિસ્તારમાં માસ મટનનો વેપાર અને ઈંડાની લારીઓ બંધ રખાવવા શિવસેના, બંજરંગદળ અને ગૌ સેવકો સહિતની સંસ્થાઓ દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શિવસેના, બંજરંગદળ અને ગૌ સેવકો સહિતની સંસ્થાઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમવાર અને સાતમ આઠમના તહેવારો દરમિયાન માસ – મટનનો વ્યાપાર અને ઇંડાની લારીઓ બંધ રખાવવા અંગે રજુઆત કરવામાં આવી હતી.

- text

 

- text