મોરબીના રેવન્યુ પ્રેક્ટિશનર વકીલોની ત્રણ દિવસની હડતાલ

- text


બોન્ડ રાઇટર, સ્ટેમ્પ વેન્ડર અને પિટીશન રાઈટરો પણ જોડાશે

મોરબી : મોરબીના રેવન્યુ પ્રેક્ટિશનર એડવોકેટો દ્વારા તા. ૬ થી ૯ ત્રણ દિવસની હડતાલ પાડી સબ રજીસ્ટાર કચેરી વિરુદ્ધ દેખાવો કરવામાં આવશે.

મકરબીમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલો દ્વારા તા. ૬ થી ૯ માર્ચ હળતાલનું એલાન કરાયું છે જેમાં બોન્ડ રાઇટર, સ્ટેમ્પવેન્ડર અને પિટિશન રાઈટરો પણ જોડાશે.

- text

વધુમાં મંગળવારે સવારે ૧૦ વાગ્યે સબ રજીસ્ટાર કચેરી સામે દેખાવો કરી બહારગામના કોઈ વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવી ન જાય તે માટે તમામ વકીલો, પિટિશન રાઈટરો અને બોન્ડ રાઈટરોને ફરજિયાત હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.

- text