ગુરુવારે શનાળામાં રક્તદાન શિબિર યોજશે

- text


મોરબી : થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે આગામી ગુરુવારને તા. ૨૨ ના રોજ સનાળા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે.

ઓમ શક્તિ ગ્રુપ સનાળા દ્વારા સ્વ.સુખુભા શિવુભા ઝાલાના સ્મરણાર્થે આગામી તા. ૨૨ ને ગુરુવારે સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી થેલેસેમિયાના દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે.

- text

આ રક્તદાન શિબિરમાં એકત્રિત થયેલ રક્ત થેલેસેમિયા દર્દીઓને ઉપયોગમાં લેવાશે વધુ વિગતો માટે મો. ૯૮૨૫૦ ૨૪૦૩૩ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 

- text