મોરબીમા પાણીમાં ડૂબી જતાં બે શ્રમિકને મોત

- text


તબીબોની હડતાળને કારણે આઠ-આઠ કલાક સુધી મૃતદેહો પડ્યા રહ્યા

- text

મોરબી : મોરબીમાં ગઈકાલે પાણીમાં ડૂબી જવાની બે જુદી જુદી ઘટનામાં એક શ્રમિક પાણીની કુંડીમાં અને બીજા શ્રમિકનું કેનાલમાં ન્હાવા પડતા મોટ નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઇટાકા સીરામીકમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશ જામવાના પ્રકાશભાઇ માનસીંગભાઇ ગોહિલ (ઉ.વ.40) રહે.ઇટાકા સીરામીકની અોરડી માં ગઈકાલે
ઇટાકા સીરામીક નજીક પસાર થતી પાણી ની કેનાલ માં નાહવા જતાં કેનાલ માં ડુંબી જતાં મોત નિપજ્યુ હતું.
જ્યારે બીજા બનાવમાં વિપુલભાઇ ભુદરભાઇ સોલંકી (ઉ.વ.17) લાકઽધાર ગામ પાસે રેઽસ્ટોન કારખાના માં પાણી ની કુંડી માં પડી જતાં મોત નિપજ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે તબીબોની હડતાળને કારણે મૃતદેહ આઠ-આઠ કલાક સુધી પડ્યા રહ્યા હતા અને મૃતકોના સગાં વહાલાં હેરાન પરેશાન થયા હતા.

 

 

- text