મોરબીમાં ડો.પ્રશાંત મેરજાની પુણ્યતિથિએ 227 દર્દીઓને તપાસીને નિઃશુલ્ક દવાનું વિતરણ

- text


મોરબીમાં બ્રિજેશ મેરજાના પુત્ર ડો.પ્રશાંત મેરજાની નવમી પુણ્યતિથિએ સતવારા સમાજની વાડી વિસ્તારમાં ગરીબ દર્દીઓને  નામાંકિત ડોક્ટરો દ્વારા 227 જેટલા દર્દીઓને તપાસીએ નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી આ સેવા કાર્યનું દીપ પ્રાગ્યટ્ય 96 વર્ષની જૈફ વયના પીઢ ગાંધીવાદી અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ગોકળભાઇ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું

- text