ટંકારા તાલુકામાં આવતીકાલે ઠેરઠેર ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી

ટંકારા : આવતીકાલે ટંકારા તાલુકામાં ઠેરઠેર ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. શાળા કોલેજોમાં કાલે રવિવારની રજા હોય આજે શિક્ષકોને વંદનને પુજન કરી આ મહિમા...

મોરબી અપડેટ ન્યૂઝ ઈમ્પૅક્ટ : પૂર અસરગ્રસ્તોનાં બેન્કમાં ધડાધડ ખાતા ખુલ્યા

મોરબી અપડેટનાં રીપોર્ટની નોધ કલેકટરે લઈ જરૂરી આદેશ આપ્યા : કામ ચોરી કરનાર કર્મચારીઓને કડક સજા કરવા માંગ ઉઠી ટંકારા : પત્રકારત્વને ચોથી જાગીર માનવામાં...

મોરબી : જિલ્લા મા. અને ઉ. માધ્યમિક વ્યાયામ શિક્ષક સંઘની ૮ જુલાઈએ મીટીંગનું આયોજન

મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વ્યાયામ શિક્ષક સંઘ મોરબી ૮ જુલાઈનાં રોજ સંગઠન મીટીંગ બાબતે પ્રમુખ ડી.જી.ચુડાસમાએ તમામ મોરબી જિલ્લા વ્યાયામ શિક્ષકોઓને જણાવ્યું...

ટંકારા : ધ્રુવનગર ખાતે જગતગુરૂ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ સુખ શાંતિના આશીર્વાદ આપ્યા

ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ ત્રણ દિવસ ધ્રુવનગરના ધ્રુવકુમાર જાડેજાના પેલેસ ખાતે પધરામણી કરી હતી. આ વેળાએ તાલુકાના અનેક લોકોએ...

ટંકારા : પૂર અસરગ્રસ્તોને પંચાયતે આપેલા સહાય ચેકો સ્વીકારવામાં બેંકોના ઠાગાઠૈયા

ટંકારાનાં અતિવૃષ્ટિથી તબાહ થયેલા ૯૯ પરિવારોને રાજ્ય સરકારે ફદિયું પણ ન ચૂકવતા ટંકારા પંચાયતને માનવતાની રુએ ગરીબ પરિવારોને પોતાના સ્વભંડોળમાંથી રૂ. ૪,૩૫,૬૦૦ની સહાય કરવી...

ટંકારા તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી અસરગ્રસ્તોને સહાય વિતરણ

ટંકારા તાલુકામાં થયેલ અતિવૃષ્ટિને કારણે ઘર વિહોણા થયેલ ૯૯ લાભાર્થીઅોને તાત્કાલિક ૪,૩૫,૬૦૦ રૂપીયા ટંકારા તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી સહાય વિતરણ કરેલ છે. ટંકારા તાલુકા પંચાયત...

ખાખરા ગામનાં માથાભારે શખસોના ત્રાસમાંથી છોડાવવા જિલ્લા પોલીસવડાને રજૂઆત

ટંકારા તાલુકાનાં ખાખરા ગામે માથાભારે શખ્સનાં ત્રાસમાંથી છોડાવી ગામમાં શાંતિ સ્થપાય તેવું વાતાવરણ સર્જવા બાબતે મુકેશભાઈ ધીરુભાઈ પરેસા સહિતના લોકોએ આજે મોરબી ડી.એસ.પી કચેરીએ...

ટંકારા : હિન્દુ મુસ્લિમ એકતા સમા હજરત કાસમમિયા પીરના ઉર્સની ઉજવણીનું આયોજન

હિન્દુ મુસ્લિમ કોમી એકતા ગ્રુપ દ્વારા પ્રતિ વર્ષ ટંકારાના કલ્યાણપર રોડ પર આવેલી હજરત કાસમમિયા પીરનાં ઉર્સની ઉજવણી કરવામાં આવી છે જે આ વર્ષે...

ટંકારા પંથકમાં 1000 હેક્ટરથી વધુ જમીનનું ધોવાણ

ખેતીવાડી વિભાગ દ્વારા છ ટીમો મારફત સર્વેક્ષણ ની કામગીરી : ગજેરા મોરબી : જિલ્લા માં ટંકારામાં પડેલા ભારે વરસાદ ને કારણે ખેતીની 1000 હેક્ટર જમીનનું...

હુડીયાવારા આયવા અને અમને બચાવી લીધા નહીંતર અમે બધાય તો મરી ગ્યા હોત :...

ટંકારા : “ભાઇસાબ ખરા સમયે જ સરકારના હુડીયાવારા આયવા અને બચાવી લીધા નહીંતર અમે બધાય તો મરી ગ્યા હોત” એમ જણાંવતા મોરબી જિલ્લાના ટંકારાના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

અનેક જગ્યાએ ધક્કા ખાધા છતાં ઘૂંટણ કે કમરના દુઃખાવા દૂર નથી થતા ? :...

  ઓપરેશનથી થતો ઘૂંટણનો ઇલાજ જર્મન ટેકનીક દ્વારા ઓપરેશન વગર થઈ જશે : વા, ચાલવા-ફરવા- દાદરા ચઢવામાં તકલીફ, ઘૂંટણ વળી જવા, સોજો આવી જવો અથવા...

મોરબીના ઉદ્યોગપતિ અને ભામાશા ગોવિંદભાઈ વરમોરાની શ્રી ઉમિયા માતાજી મંદિર- ઊંઝા સંસ્થાનના ઉપપ્રમુખ તરીકે...

મોરબી : મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને ભામાશા એવા ગોવિંદભાઈ વરમોરા (સન હાર્ટ ગ્રુપ-મોરબી)ની શ્રી ઉમિયા માતાજી મંદિર- ઊંઝા સંસ્થાનના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી...

મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો 

મોરબી : આજરોજ તારીખ 29 સપ્ટેમ્બર ને રવિવારે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા આહિર સમાજના વિદ્યાર્થીઓનો 15મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. મોરબીના...

મોરબીની રાજનગર સોસાયટીમાં નવ દુર્ગા ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન 

મોરબી : મોરબી શહેરના રાજનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા 45 વર્ષથી નવ દુર્ગા ગરબી મંડળ દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે...