Saturday, September 21, 2024

હળવદ : કેરલ ગૌહત્યાની ઘટનાને પગલે વિરોધ પ્રદર્શન

વિશાળ બાયક રેલી કાઢી વીએચપી, બજરંગ દળ અને સાધુ સંતો દ્વારા હળવદ મામલતદારને આવેદન સોપાયું હળવદ : કેરલ ગૌહત્યાની ઘટનાનાં પગલે ગૌપ્રેમીઓ દ્વારા વિરોધ પ્રદર્શન...

હળવદ : પાસ કન્વીનર પંકજ પટેલના મૃત્યુ કેસની તપાસ અને જવાબદાર દોષીને સજા કરવા...

આવેદન અંગે ચાર દિવસમાં નક્કર કાર્યવાહી ન થઈ તો આંદોલનની ચીમકી હળવદ : આજ રોજ પંકજ પટેલની મૃત્યુ પાછળ જવાબદાર વ્યક્તિને સજા ફટકારી ન્યાય અપાવવા...

હળવદ : લોહાણા સમાજ દ્વારા આયોજીત ભાગવત સપ્તાહમાં રુક્ષ્મણીવિવાહની ધામધૂમથી ઉજવણી

હળવદ : લોહાણા સમાજ દ્વારા આયોજીત ભાગવત સપ્તાહમાં રુક્ષ્મણી વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાન ભગવાન શ્રી કૃષ્ણનું ફૂલેકું વાજતે-ગાજતે શહેરની બજારમાં...

હળવદ : ભાગવત સપ્તાહમાં કૃષ્ણજન્મની ધામધૂમથી ઉજવણી

હળવદ : લોહાણા સમાજ દ્વારા આયોજીત ભાગવત સપ્તાહમાં કૃષ્ણજન્મની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લોહાણા સમાજનાં આગેવાનો અને લોકોએ મોટી સંખ્યામાં હાજરી...

હળવદ પ્રાંત કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ કડીયાણા ખાતે યોજાયો

મોરબી : લોકોએ તેઓના પ્રશ્નો માટે જુદી જુદી કચેરીઓ સુધી ધકકા ન ખાવા પડે તેમજ લોકોના પશ્નોનો ધરઆંગણે અધિકારીઓની હાજરીમાં જ ઝડપી અને હકારાત્મક...

હળવદ : લોહાણા સમાજ દ્વારા ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનો શુભારંભ

સંગીતમય સુરાવલી અને અમૃતવાણી વડે શાસ્ત્રી હિરેનભાઈ કથામૃતનું ભાવિકોને રસપાન કરાવશે હળવદ : આજ રોજથી હળવદ મુકામે સમસ્ત લોહાણા મહાજન સમાજ દ્વારા જલારામ મંદિર લોહાણા...

ભાગવત કથા એ મુંઝાયેલા માણસનું અંતિમ આશ્રયસ્થાન : મુખ્યમંત્રી રૂપાણી

હળવદ ખાતે યોજાયેલ સતવારા સમાજ આયોજીત ભાગવદ સપ્તાહના પૂર્ણાહુતિ પ્રસંગમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિ હળવદ : હળવદ ખાતે યોજાયેલી ભાગવતકથાના અંતિમ દિવસે ઉપસ્થિત ધર્મપ્રેમી જનતાને...

હળવદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાગવત કથામાં હાજરી આપી

હળવદ : હળવદ ખાતે કન્યા છાત્રાલયના લાભાર્થે સપ્તાહનું આયોજન ચાલી રહ્યું છે.જેમાં આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી. તેમની સાથે સાંસદ દેવજીભાઈ...

હળવદ : ખનીજ ચોરીની લાલચે પાણીની પાઈપ લાઈનમાં તોડફોડ કરતાં ભૂમાફિયા

પાણીની લાઈન તૂટતા માનગઢવાસીઓ અડધા મહિનાથી તરસ્યા હળવદ : માનગઢ ગામનાં લોકોને પીવાનું પાણી મળી રહે તેની પાઈપ લાઈન પાણી પુરવઠા બોર્ડ દ્વારા બ્રાહ્મણી નદીનાં...

હળવદ : કન્યા છાત્રાલયનાં લાભાર્થે ભાગવત સપ્તાહ : 24મીએ CM હાજરી આપશે

‘બેટી બચાવો બેટી પઢાવો’ સાથે દીકરીઓને ઉચ્ચ શિક્ષા અને સ્થાન આપવા સતવારા સમાજની અનોખી પહેલ હળવદ : શ્રી સમસ્ત સતવારા સમાજની દીકરીઓનાં વર્તમાનને ભવિષ્યનાં શિક્ષણ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

રૂ.5 લાખથી 1 કરોડ સુધીની બિઝનેસ/પર્સનલ લોન મેળવો માત્ર 2થી 3 દિવસમાં

  હોમ લોન, મોર્ગેજ લોન પણ મળશે : કોઈ પણ ચાલુ લોન ઉપર ઓછા વ્યાજદરે વધારે રૂપિયા મળશે : હપ્તો બાઉન્સ થયો હોય તેવા કેસમાં...

ખોખરા હનુમાન હરિહરધામ ખાતે ચાલતી કથામાં સદગુરુનું મહત્વ સમજાવતા વક્તા

સદગુરુની સેવાથી જગદગુરુ પ્રસન્ન થાય છેઃ પૂજ્યપાદ રાજેન્દ્રદાસ મહારાજ મોરબીના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે સદગુરુ કેશવાનંદ બાપુની સમાધિની રજત જયંતી નિમિત્તે તારીખ 19 સપ્ટેમ્બર થી...

25 સપ્ટેમ્બરે મોરબી જિલ્લા રાજપૂત સમાજની સાધારણ સભાની મીટીંગ યોજાશે

મોરબી : આગામી તારીખ 25 સપ્ટેમ્બરના રોજ મોરબી જિલ્લા રાજપૂત સમાજની સાધારણ સભાની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ...

માતાના મઢ જતા પદયાત્રિકો માટે લજાઈ ચોકડી ખાતે આજથી સેવા કેમ્પનો પ્રારંભ

મોરબી : કચ્છ સ્થિત માતાના મઢ દર્શનાર્થે જતા પદયાત્રિકો માટે મોરબીની લજાઈ ચોકડી ખાતે આજથી પદયાત્રિ સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તારીખ 21...