મોરબી : ઘનશ્યામસિંહ સજનસિંહ જાડેજાનું અવસાન
મોરબી : મુ. વધારવા4 હાલ મોરબી નિવાસી ઘનશ્યામસિંહ સાજનસિંહ જાડેજા તે હરિચંદ્રસિંહ, પ્રધુમનસિંહ, મહેન્દ્રસિંહના પિતાનું તા.23ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.27ને ગુરૂવારે સાંજે...
મોરબી : વિઠ્ઠલદાસ જમનાદાસ ખેરડીયાનું અવસાન
મોરબી : મ.ક.સ.સુ. જ્ઞાતિના વિઠ્ઠલદાસ જમનદાસ ખેરડીયા (ઉ.વ.66) તે અમિતભાઇ લોગો (ટિઇલર મોરબી) ના પિતા અને ગોંડલ વાળા સ્વ.નારણભાઇ, ભરતભાઇ, ચંદુભાઈ, પ્રકાશભાઈ, સ્વ.દીપકભાઈના મોટાભાઈ...
મોરબી: ભગવતીપ્રસાદ હરિલાલ પંડ્યા નું અવસાન
મોરબી:ચા.મચ્છુકઠીયા મોઢબ્રાહ્મણ ભગવતીપ્રસાદ હરિલાલ પંડ્યા (ઉ.વ.80) નું તા.21 ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા.24 ને સોમવાર ના રોજ તેમના નિવાસ સ્થાન લઘધિરવાસ,લક્ષ્મીનારાયણ...
મોરબી:જેઠાભાઇ આલાભાઈ રાઠોડ નું અવસાન
મોરબી:જેઠાભાઇ આલાભાઈ રાઠોડ(ઉ.વ.51) તે વાશુરભાઈ,દેવાયતભાઈ ,નાગદાનભાઇ ના ભાઈ તથા વિશાલભાઈ ના પિતા તથા દિનેશભાઇ, હરેશભાઈ,રવિભાઈ અને કિશનભાઈ ના કાકા નું તા.21 ના રોજ અવસાન...
મોરબી : રાજેશભાઈ દલીચંદભાઈ કોટેચાનું અવસાન
મોરબી : રાજેશભાઈ દલીચંદભાઈ કોટેચા તે દલીચંદભાઈ લીલાધરભાઇ કોટેચા હાલ મોરબી મૂળ ગારીડાવાળાના પુત્ર તથા દિનેશભાઈના ભાઈ તેમજ વિશાલભાઈના પિતા અને અમૃતલાલ લક્ષ્મીચંદ પુજારાના...
મોરબી : રેવાબેન કાંતિલાલ આશરનું અવસાન
મોરબી :નાની વાવડી નિવાસી દીવાન ભાટિયા રેવાબેન કાંતિલાલ આશર (ઉ.વ.81) તે પ્રવીણભાઈ તથા રમેશભાઈ (અલ્કા ઈલે.સ્ટોર્સ મોરબી) તથા મહેશભાઈ (રેલવે જામનગર) તથા શુશીલાબેન મહેન્દ્રકુમાર...
મોરબી : નિર્મળાબેન ચંદુલાલ જાનીનું આવસાન
મોરબી : નિર્મળાબેન ચંદુલાલ જાની તે ભારતીબેન સનતકુમાર ભટ્ટ તથા સુધાબેન વિનોદકુમાર ત્રિવેદી જામનગર વાળાના માતા તેમજ અભિજીત ભટ્ટના નાનીનું તા.20ના રોજ અવસાન થયું...
મોરબી : નીતિનભાઈ પ્રભુભાઈ વડગામાંનું અવસાન
મોરબી : નીતિનભાઈ પ્રભુભાઈ વડગામાં (ઉ.વ.54) તે પ્રભુભાઈ લક્ષમણભાઈ વડગામાંના પુત્ર તથા સુરેશભાઈ ,રસિકભાઈ, વિજયભાઈના ભાઈ તેમજ સ્વ.રજનીકાંતભાઈ કુંવરજીભાઇ પંચાસરાના જમાઈનું તા.19ના રોજ અવસાન...
મોરબી : વિજયકુમાર કાનજીભાઈ પાડલિયાનું અવસાન
મોરબી : મૂળ ગાળા હાલ રાજકોટ નિવાસી વિજયકુમાર કાનજીભાઈ પાડલિયા (ઉ.વ.50) તે મોરબી સનસિલ્ક સીરામીક વાળા ડાયાલાલ મેઘજીભાઈ ઓગણજાના જમાઈ તથા કિરીટભાઈ, ડેનિશભાઈ ,...
મોરબી : અશોકભાઈ ચુનીલાલ મેહતાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી સ્વ.ચુનીલાલ મેહતાના પુત્ર અશોકભાઈ ચુનીલાલ મેહતા (p.s.i)તે અમિત મહેતા અને અભય મેહતાના પિતા તા.૧૮ને મંગળવાર ના રોજ અરિહંતશરણ પામેલ છે....