Saturday, September 28, 2024

મોરબી : ઘનશ્યામસિંહ સજનસિંહ જાડેજાનું અવસાન

મોરબી : મુ. વધારવા4 હાલ મોરબી નિવાસી ઘનશ્યામસિંહ સાજનસિંહ જાડેજા તે હરિચંદ્રસિંહ, પ્રધુમનસિંહ, મહેન્દ્રસિંહના પિતાનું તા.23ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.27ને ગુરૂવારે સાંજે...

મોરબી : વિઠ્ઠલદાસ જમનાદાસ ખેરડીયાનું અવસાન

મોરબી : મ.ક.સ.સુ. જ્ઞાતિના વિઠ્ઠલદાસ જમનદાસ ખેરડીયા (ઉ.વ.66) તે અમિતભાઇ લોગો (ટિઇલર મોરબી) ના પિતા અને ગોંડલ વાળા સ્વ.નારણભાઇ, ભરતભાઇ, ચંદુભાઈ, પ્રકાશભાઈ, સ્વ.દીપકભાઈના મોટાભાઈ...

મોરબી: ભગવતીપ્રસાદ હરિલાલ પંડ્યા નું અવસાન

મોરબી:ચા.મચ્છુકઠીયા મોઢબ્રાહ્મણ ભગવતીપ્રસાદ હરિલાલ પંડ્યા (ઉ.વ.80) નું તા.21 ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા.24 ને સોમવાર ના રોજ તેમના નિવાસ સ્થાન લઘધિરવાસ,લક્ષ્મીનારાયણ...

મોરબી:જેઠાભાઇ આલાભાઈ રાઠોડ નું અવસાન

મોરબી:જેઠાભાઇ આલાભાઈ રાઠોડ(ઉ.વ.51) તે વાશુરભાઈ,દેવાયતભાઈ ,નાગદાનભાઇ ના ભાઈ તથા વિશાલભાઈ ના પિતા તથા દિનેશભાઇ, હરેશભાઈ,રવિભાઈ અને કિશનભાઈ ના કાકા નું તા.21 ના રોજ અવસાન...

મોરબી : રાજેશભાઈ દલીચંદભાઈ કોટેચાનું અવસાન

મોરબી : રાજેશભાઈ દલીચંદભાઈ કોટેચા તે દલીચંદભાઈ લીલાધરભાઇ કોટેચા હાલ મોરબી મૂળ ગારીડાવાળાના પુત્ર તથા દિનેશભાઈના ભાઈ તેમજ વિશાલભાઈના પિતા અને અમૃતલાલ લક્ષ્મીચંદ પુજારાના...

મોરબી : રેવાબેન કાંતિલાલ આશરનું અવસાન

મોરબી :નાની વાવડી નિવાસી દીવાન ભાટિયા રેવાબેન કાંતિલાલ આશર (ઉ.વ.81) તે પ્રવીણભાઈ તથા રમેશભાઈ (અલ્કા ઈલે.સ્ટોર્સ મોરબી) તથા મહેશભાઈ (રેલવે જામનગર) તથા શુશીલાબેન મહેન્દ્રકુમાર...

મોરબી : નિર્મળાબેન ચંદુલાલ જાનીનું આવસાન

મોરબી : નિર્મળાબેન ચંદુલાલ જાની તે ભારતીબેન સનતકુમાર ભટ્ટ તથા સુધાબેન વિનોદકુમાર ત્રિવેદી જામનગર વાળાના માતા તેમજ અભિજીત ભટ્ટના નાનીનું તા.20ના રોજ અવસાન થયું...

મોરબી : નીતિનભાઈ પ્રભુભાઈ વડગામાંનું અવસાન

મોરબી : નીતિનભાઈ પ્રભુભાઈ વડગામાં (ઉ.વ.54) તે પ્રભુભાઈ લક્ષમણભાઈ વડગામાંના પુત્ર તથા સુરેશભાઈ ,રસિકભાઈ, વિજયભાઈના ભાઈ તેમજ સ્વ.રજનીકાંતભાઈ કુંવરજીભાઇ પંચાસરાના જમાઈનું તા.19ના રોજ અવસાન...

મોરબી : વિજયકુમાર કાનજીભાઈ પાડલિયાનું અવસાન

  મોરબી : મૂળ ગાળા હાલ રાજકોટ નિવાસી વિજયકુમાર કાનજીભાઈ પાડલિયા (ઉ.વ.50) તે મોરબી સનસિલ્ક સીરામીક વાળા ડાયાલાલ મેઘજીભાઈ ઓગણજાના જમાઈ તથા કિરીટભાઈ, ડેનિશભાઈ ,...

મોરબી : અશોકભાઈ ચુનીલાલ મેહતાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સ્વ.ચુનીલાલ મેહતાના પુત્ર અશોકભાઈ ચુનીલાલ મેહતા (p.s.i)તે અમિત મહેતા અને અભય મેહતાના પિતા તા.૧૮ને મંગળવાર ના રોજ અરિહંતશરણ પામેલ છે....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

નુડલ્સ અને કપડાની આડમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ભેદી નાખતી ટંકારા પોલીસ

છતર જીઆઇડીસીમા બંધ ગોડાઉનમાંથી 28 લાખનો દારૂ પકડી પાડ્યો ટંકારા : ટંકારા પોલીસે બુટલેગરો ઉપર ધોસ બોલાવવનું શરૂ કરી નુડલ્સ અને કપડાની આડમાં દારૂ સપ્લાયનું...

આયુષ હોસ્પિટલ દ્વારા કાલે રવિવારે મેરેથોન અને સાઈકલોથોન : ઇનામોની થશે વણઝાર

  2 કિમિ, 5 કિમિ અને 10 કિમીની મેરેથોન તેમજ 15 કિમિની સાયકલોથોનનું આયોજન : વિજેતાઓને રૂ 11,000, રૂ. 5100 અને રૂ. 2500ના ઇનામો :...

ભડિયાદ ગૌશાળાના લાભાર્થે નાટક-કોમિકનો ભવ્ય કાર્યક્રમ યોજાશે

મોરબી : ભડિયાદ ગૌશાળાના નિભાવ લાભાર્થે ભડિયાદ ગૌશાળા સ્વયંસેવક કલાકાર મંડળના સહયોગથી નાટક-કોમિકનો ભવ્ય કાર્યક્રમ તારીખ 5-10-2024 ને શનિવારના રોજ રાત્રે 10 કલાકે ભડિયાદ...

હળવદ કોર્ટ નજીક ફાયરિંગ કરવાના ગુન્હામાં ફરાર આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી લેતી મોરબી પોલીસ

વર્ષ 2021માં પેરોલ ઉપર છૂટયા બાદ ત્રણ વર્ષથી ફરાર થઈ હળવદમા ગુન્હાને અંજામ આપ્યો હતો મોરબી : મોરબી સબજેલમાં સજા ભોગવતા હળવદ તાલુકાના જુના દેવળીયા...