મોરબી : ચંદે ચંદુલાલ પદમશીભાઈનું અવસાન
મોરબી :ચંદે ચંદુલાલ પદમશીભાઈ(ઉ.વ.76) તે પદમશીભાઇ નાં પુત્ર,સ્વ વિમાળાબેનના પતિ, નવીનભાઈ, કાંતિભાઈ, ચંપકભાઈ,સ્વ કાશીબેન, કમુબેન, ભગવતીબેનના ભાઈ, કિશન, દિપક, નીતા, ઇન્દિરા, ટીનાના પિતા,ભરતકુમાર,હિતેશ કુમાર,રાજેશ...
મોરબી :કુંડારિયા નરભેરામભાઈ કાનજીભાઈનું અવસાન
મોરબી : લખધીરનગર (નવાગામ)ના કુંડારિયા નરભેરામભાઈ કાનજીભાઈ તે વનુભાઈ, નલિનભાઈ, સુરેશભાઈના પિતાનું તા.27 ના રોજ અવસાન થયું છે.
મોરબી: પ્રજાપતિ અમરશીભાઇ મોહનભાઇ ઉટવાડિયાનું અવસાન
મોરબી: પ્રજાપતિ અમરશીભાઇ મોહનભાઇ ઊટવાડીયા (દિઘડિયાવાળા), તે દિનેશભાઇ(રાજકોટ), જયંતીભાઈ અને કિશોરભાઈના પિતા તથા વિજય, અમિત, મહેશ, નીતિન, રાકેશ, સંદીપના દાદાનું તારીખ 25 જાન્યુઆરીને શુક્રવારે...
મોરબી : ગંભીરદાન માંધવસંગ ગઢવીનું અવસાન
મોરબી : માળીયા મિયાણાના વિરવીદરકા નિવાસી ગંભીરદાન મધવસંગ ગઢવી ઉ.વ.60 તે દાદુસંગ ગઢવીના કાકા તેમજ અમીરદાન, મનહરદાનના ભાઈ તેમજ દિલીપભાઈના પિતાનું તા.25ના રોજ અવસાન...
મોરબી : મધુબેન ચુનીલાલ અગ્રાવતનું અવસાન
મોરબી : મૂળ ગામ રવાપર અને હાલ મોરબી ઉમિયાનગર રહેવાશી શાંતિલાલ અને જયેશભાઈના માતા સ્વ.મધુબેન ચુનીલાલ અગ્રાવતનું ( ઉ.વ.૬૫)તા.૨૫ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે....
મોરબી : કેશવજીભાઇ વરસડાનું નિધન, ગુરૂવારે બેસણુ
મોરબી : મૂળ અણીયારી હાલ મોરબી નિવાસી કેશવજીભાઇ પરસોતમભાઇ વરસડા(ઉ.વ.૮૯) તે અમૃતલાલ, પ્રેમજીભાઇ, રમેશભાઇ તથા કાંતિભાઈના પિતાનું તા. ૨૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે....
મોરબી : કમલેશકુમાર નારણભાઇ ચારોલાનું અવસાન
મોરબી: નાની વાવડી નિવાસી કમલેશકુમાર નારણભાઈ ચારોલા (ઉ.વ.30) તે સ્વ.નારણભાઇ ત્રિભોવનભાઈ ચારોલાના પુત્ર અને અર્જુનભાઈ,મૂળવંતભાઈ તથા મનહરભાઈ ચારોલાના ભત્રીજાનું તા.19ના રોજ અવસાન થયું છે.સદગતનું...
મોરબી : રમેશચંદ્ર પ્રાણશંકર ભટ્ટનું નિધન
મોરબી : ઓ.ગુ.સા.ચા. બ્રાહ્મણ મૂળ બિલિયા હાલ જૂની પીપળી રહેવાસી રમેશચંદ્ર પ્રાણશંકર ભટ્ટ તે હરિકૃષ્ણભાઈ તથા વિજયભાઈ, ભારતીબેન, કીર્તિબેન, ક્રિષ્નાબેન તેમજ ગાયત્રીબેનના પિતાનું તા.૧૫ના...
મોરબી : હાજી અબ્દુલભાઇ ઉમરભાઈ માડકીયાનું નિધન
મોરબી : મૂળ જીંઝુડા હાલ મોરબીવાસી હાજી અબ્દુલભાઇ ઉમરભાઈ માડકીયા ઉં. વ.૫૫ (ટુ થાઉઝન્ડ સોડા બોટલ વાળા) તે ગનીભાઈ તથા હારુનભાઈના ભાઈ તથા સોહેલ...
મોરબી અવસાન નોંધ
મોરબી:
જમનાબેન બુદ્ધિલાલ તન્ના, તે સ્વ.બુદ્ધિલાલ કુંવરજીભાઇ તન્નાના પત્નિ તથા રાજુભાઈ, શંકરભાઈ અને સ્વ.કાનાભાઇના માતાનું તારીખ ૧૪ના રોજ અવસાન થયું છે.સ્વર્ગસ્થની પ્રાથના સભા ૧૭-૧-૧૯ને ગુરુવારે...