મોરબી: પ્રજાપતિ અમરશીભાઇ મોહનભાઇ ઉટવાડિયાનું અવસાન

- text


મોરબી: પ્રજાપતિ અમરશીભાઇ મોહનભાઇ ઊટવાડીયા (દિઘડિયાવાળા), તે દિનેશભાઇ(રાજકોટ), જયંતીભાઈ અને કિશોરભાઈના પિતા તથા વિજય, અમિત, મહેશ, નીતિન, રાકેશ, સંદીપના દાદાનું તારીખ 25 જાન્યુઆરીને શુક્રવારે અવસાન થયું છે. સદ્દગતનું બેસણું 28 જાન્યુઆરીને સોમવારે બપોરે 3 થી 6 વાગ્યે વરિયા મંદિર, યુનિટ-1, સો-ઓરડી, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text