Saturday, September 28, 2024

મોરબી : મરિયમબેન ઇશભાઈ પરમારનું અવસાન

મોરબી : મરિયમબેન ઇશાભાઈ પરમાર તે રજાકભાઈ અને યુનુસભાઈના માતાનું તા.21ના રોજ અવસાન થયું છે.મરહુમની જિયારત તા.23ને શનિવારે સવારે 9 વાગ્યે પુરુષો માટે ફારૂકી...

મોરબી : લીંબાભાઈ છગનભાઇ અઘારાનું નિધન, શુક્રવારે બેસણું

મોરબી : લીંબાભાઈ છગનભાઇ અઘારા (ઉ.વ. ૮૦) તે ઘનશ્યામભાઈ(કનુભાઈ), બાલુભાઈના પિતા તથા ગૌરવ, શિવાંગી દાદાનું તા. ૨૦ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું...

મોરબી : નરસીભાઈ રામજીભાઈ નેસડીયાનું અવસાન

મોરબી : નરસીભાઈ રામજીભાઈ નેસડીયા( ઉ વ.90) તે ગોરધનભાઇ , રતીલાલભાઈ , હેમરાજભાઈ અને નરભેરામભાઈ ના પિતા નું તા 20 ના રોજ અવસાન થયું...

મોરબી : સ્વ.કાકુભાઇ માંધવજીભાઈ ભીંડોરાના જમાઈનું અવસાન

મોરબી : અમદાવાદ નિવાસી લલિતકુમાર ઇન્દુલાલ કોટક તે સ્વ.કાકુભાઇ માંધવજીભાઈ ભીંડોરા મોરબીના જમાઈ તથા અનંતભાઇ ભીંડોરા ( જાગૃતિ પાપડ વાળા ) ના બનેવી નું...

મોરબી : નિર્મળાબેન જયસુખભાઈ તુવારનું અવસાન

મોરબી : નિર્મળાબેન જયસુખભાઈ તુવારનું તા19ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.21ને શુક્રવારે સાંજે 4 થી 6 દરમ્યાન તેમના નિવાસસ્થાને સોમૈયા સોસાયટી બ્લોક નંબર...

મોરબી : કલ્યાણજીભાઈ ધનજીભાઈ પરમારનું નિધન

મોરબી : કલ્યાણજીભાઈ ધનજીભાઈ પરમાર (ઉં.વ. ૬૯) તે જયેશભાઇ તથા સમીરભાઈના પિતા તથા પરસોત્તમભાઈ અને અમુભાઈના ભાઈનું તા.૧૮ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું...

મોરબી : શાંતાબેન મગનભાઈ દેત્રોજાનું અવસાન

મોરબી : શાંતાબેન મગનભાઈ દેત્રોજા તે મોરબી તાલુકા યુવા ભાજપના મંત્રી ચિંતન દેત્રોજાના દાદીમાંનું તા.17 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૧/૦૨/૨૦૧૯ને...

મોરબી : ભગવાનજીભાઇ મોહનલાલ વ્યાસનું અવસાન

મોરબી : ભગવાનજીભાઇ મોહનલાલ વ્યાસ (બોરસાણિયા) (જૂના ઘાંટીલા વાળા) તે રમેશભાઈ ભગવાનજીભાઇ વ્યાસ (પ્રમાણિક ટ્રેડર્સ), ગિરીશભાઈ ભગવાનજીભાઇ વ્યાસ (મહારાજા ટ્રેડર્સ), ડૉ.જયેશભાઈ ભગવાનજીભાઇ બોરસાણિયા (વ્યાસ)ના...

મોરબી : કનૈયાલાલ ગૌરીશંકર ત્રિવેદીનું અવસાન

મોરબી : કનૈયાલાલ ગૌરીશંકર ત્રિવેદી (ઉં.વ.૬૫) તે હિતેશભાઈ તથા ભાવિકાબેનના પિતા તેમજ નૌતમભાઈ, પ્રકાશભાઈ, મહેશભાઈ, દેવીપ્રસાદભાઈ, હસમુખભાઈ અને પરેશભાઈના મોટાભાઈનું તા. ૧૬ના રોજ અવસાન થયું...

મોરબીના રશ્મીકાન્તભાઈ જેશંગભાઇ મકવાણાનું અવસાન

મોરબીમાં રહેતા રશ્મીકાન્તભાઈ જેશંગભાઇ મકવાણા, તે કુંજલબેન જયદીપભાઈ રાઠોડ અને ભાવિનીબેન વિશાલભાઈ ચૌહાણનું તારીખ 15ને શુક્રવારે અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 18ને સોમવારે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના શનાળા નજીક હોટલ પાસે મિસફાયરિંગની ઘટના : એકને ઇજા 

હોથલ હોટલ પાસે મિત્ર પાસે રહેલું હથિયાર જોવા જતા ફાયરિંગ થયાની ચર્ચા મોરબી : મોરબીના શનાળા નજીક આવેલ એક હોટલે બેઠેલા મિત્રો હથિયાર જોતા હતા...

 ટંકારા પંથકમાં પણ મેઘરાજાની સટાસટી શરૂ

ટંકારા : ટંકારા પંથકમાં પણ આજે રાત્રે મેઘરાજાએ સટાસટી બોલાવવાનું શરૂ કરી દીધું છે. જેને કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી વહેતા થઈ ગયા છે....

મોરબી, માળિયા અને હળવદમાં રાત્રીના સમયે ભારે પવન સાથે વરસાદ શરૂ

મોરબી : મોરબી જિલ્લામાં આજે રાત્રે પણ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં મોરબી, માળિયા અને હળવદમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભર...

મોરબીના મકરાણીવાસમાં ટીસીનો પોલ બન્યો જીવલેણ : ગાય અને બકરીનો ભોગ લીધો

કોઈ વ્યક્તિને શોર્ટ લાગે તે પહેલાં પીજીવીસીએલ કાર્યવાહી કરે તે જરૂરી મોરબી : મોરબીના મકરાણીવાસમાં ટીસીનો પોલ જીવલેણ બન્યો છે. આ પોલે ગઈકાલે એક બકરી...