Saturday, September 28, 2024

મોરબી : રૂકયાબેન રજાકભાઈનું નિધન

મોરબી : રૂકયાબેન રજાકભાઈ તા. ૨૦ને બુધવારના રોજ ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે મર્હુમમાંની જીયારત તા. ૨૨ને શુક્રવારના રોજ સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ બાવાએહમદશા...

મોરબી : મંજુલાબેન ઠાકરશીભાઈ બાવળિયા નું અવસાન

મોરબી : ગુર્જર પ્રજાપતિ મંજુલાબેન બાવળિયા(ઉ.વ.60) તે સ્વ.ઠાકરશીભાઈ ના પત્ની તેમજ રાજેશભાઈ અને ભરતભાઈ ના માતા તેમજ મગનભાઈ અને મુકેશભાઈ ના ભાભી નું તા.18...

મોરબી: હાર્દિક જગદીશભાઈ રજોડિયા નું અવસાન

મોરબી : ખરેડા નિવાસી જગદીશભાઈ રજોડિયાના સુપુત્ર હાર્દિક (ઉ.વ.૨૩) નું તા.15 ને શુક્રવાર ના રોજ અવસાન થયેલ છે.સદગતનું શ્વસુર પક્ષનું બેસણું તા.18 ને સોમવારે...

મોરબી : કલ્પેશભાઈ દામજીભાઈ નદાશીયા નું અવસાન

મોરબી: કલ્પેશભાઈ તે દામજીભાઈ મનજીભાઈ ના પુત્ર તથા મનજીભાઈ ટપુભાઇના પૌત્ર અને પ્રવિણભાઇ અને સુરેશભાઈને ભત્રીજાનું તા.૧૬ ને શનિવાર ના રોજ અવસાન થયેલ છે.તેમનું બેસણું...

મોરબી : ભાણજીભાઇ કેશવજીભાઈ સોમાણીનું અવસાન

મોરબી : ભાણજીભાઇ કેશવજીભાઈ સોમાણીનું તા. ૧૫ના રોજ અવસાન થયેલ છે. તેમની પ્રાથનાસભા તા. 18 ને સોમવારના સાંજે ૫ થી૬ કલાકે દેશળદેવ હોલ, મહેન્દ્ર...

મોરબી : વજીબેન ગંગારામ કોટડીયાનું નિધન

મોરબી : વજીબેન ગંગારામ કોટડીયા( ઉ.વ. ૧૦૫) નું તા. ૧૩ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૬ને શનિવારે સવારે ૮ થી ૧૦...

મોરબી : હર્ષદભાઈ હરિલાલ અગોલાનું અવસાન

મોરબી : હર્ષદભાઈ હરિલાલ અગોલા (ઉ.વ. ૫૮) તે મહેશભાઈ, પ્રવીણભાઇના ભાઈ તથા નિતિનભાઈના પિતાનું તા. ૧૦ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા.૧૪ને...

મોરબી : જયદીપભાઈ રાજેશભાઈ કવૈયાનું અવસાન

મોરબી : લુહાર જયદીપભાઈ રાજેશભાઇ કવૈયા ઉ.વ.26 તે રાજેશભાઇ પ્રાગજીભાઈ કવૈયાના પુત્ર તથા કેતનભાઈના ભાઈનું તા 8ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.11ના...

મોરબી : શાંતાબેન જેશંકરભાઈ પંડ્યાનું અવસાન

મોરબી : શાંતાબેન જેશંકરભાઈ પંડ્યા (ઉ.વ.99, ઘૂટુંવાળા) તે મનુભાઈ, પ્રવિણચંદ્ર, અને પુસ્કરરાય ના માતા નું તા. 6 ના રોજ અવસાન થયેલ છે સદ્દગતનું બેસણું...

મોરબી : નવનીતાબેન પરેશભાઈ ભટ્ટનું અવસાન

મોરબી : નવનીતાંબેન પરેશભાઈ ભટ્ટ ઉ.વ.29 તે પરેશભાઈ વસંતલાલ ભટ્ટના ધર્મપત્ની તથા સ્વ વસંતલાલ અંબાશંકર ભટ્ટના પુત્રવધુનું તા.5ના રોજ અવસાન થયું છે.
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ભડિયાદ ગૌશાળાના લાભાર્થે નાટક-કોમિકનો ભવ્ય કાર્યક્રમ યોજાશે

મોરબી : ભડિયાદ ગૌશાળાના નિભાવ લાભાર્થે ભડિયાદ ગૌશાળા સ્વયંસેવક કલાકાર મંડળના સહયોગથી નાટક-કોમિકનો ભવ્ય કાર્યક્રમ તારીખ 5-10-2024 ને શનિવારના રોજ રાત્રે 10 કલાકે ભડિયાદ...

હળવદ કોર્ટ નજીક ફાયરિંગ કરવાના ગુન્હામાં ફરાર આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી લેતી મોરબી પોલીસ

વર્ષ 2021માં પેરોલ ઉપર છૂટયા બાદ ત્રણ વર્ષથી ફરાર થઈ હળવદમા ગુન્હાને અંજામ આપ્યો હતો મોરબી : મોરબી સબજેલમાં સજા ભોગવતા હળવદ તાલુકાના જુના દેવળીયા...

ટંકારાના નેકનામ અને સખપર વચ્ચેથી વિદેશી દારૂના જંગી જથ્થા સાથે એક પકડાયો, એક ફરાર

ટંકારા : ટંકારા પોલીસે બાતમીને આધારે નેકનામ અને સખપર વચ્ચેની સીમમાંથી એક શખ્સને બાવળની કાટમાં છુપાવેલ વિદેશી દારૂના જંગી જથ્થા સાથે ઝડપી લીધો હતો...

મોરબીના ભરતનગર ગામે 6 ઓક્ટોબરે નાટક અને કોમિક ભજવાશે

મોરબી : મોરબીના ભરતનગર ગામે આગામી તારીખ 6 ઓક્ટોબર ને રવિવારે રાત્રે 10 કલાકે રામજી મંદિર ચોકમાં 2 મહાન નાટક ભજવવામાં આવશે. સમસ્ત ભરતનગર...