મોરબી : રૂકયાબેન રજાકભાઈનું નિધન
મોરબી : રૂકયાબેન રજાકભાઈ તા. ૨૦ને બુધવારના રોજ ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે મર્હુમમાંની જીયારત તા. ૨૨ને શુક્રવારના રોજ સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ બાવાએહમદશા...
મોરબી : મંજુલાબેન ઠાકરશીભાઈ બાવળિયા નું અવસાન
મોરબી : ગુર્જર પ્રજાપતિ મંજુલાબેન બાવળિયા(ઉ.વ.60) તે સ્વ.ઠાકરશીભાઈ ના પત્ની તેમજ રાજેશભાઈ અને ભરતભાઈ ના માતા તેમજ મગનભાઈ અને મુકેશભાઈ ના ભાભી નું તા.18...
મોરબી: હાર્દિક જગદીશભાઈ રજોડિયા નું અવસાન
મોરબી : ખરેડા નિવાસી જગદીશભાઈ રજોડિયાના સુપુત્ર હાર્દિક (ઉ.વ.૨૩) નું તા.15 ને શુક્રવાર ના રોજ અવસાન થયેલ છે.સદગતનું શ્વસુર પક્ષનું બેસણું તા.18 ને સોમવારે...
મોરબી : કલ્પેશભાઈ દામજીભાઈ નદાશીયા નું અવસાન
મોરબી: કલ્પેશભાઈ તે દામજીભાઈ મનજીભાઈ ના પુત્ર
તથા મનજીભાઈ ટપુભાઇના પૌત્ર અને પ્રવિણભાઇ અને સુરેશભાઈને ભત્રીજાનું તા.૧૬ ને શનિવાર ના રોજ અવસાન થયેલ છે.તેમનું બેસણું...
મોરબી : ભાણજીભાઇ કેશવજીભાઈ સોમાણીનું અવસાન
મોરબી : ભાણજીભાઇ કેશવજીભાઈ સોમાણીનું તા. ૧૫ના રોજ અવસાન થયેલ છે. તેમની પ્રાથનાસભા તા. 18 ને સોમવારના સાંજે ૫ થી૬ કલાકે દેશળદેવ હોલ, મહેન્દ્ર...
મોરબી : વજીબેન ગંગારામ કોટડીયાનું નિધન
મોરબી : વજીબેન ગંગારામ કોટડીયા( ઉ.વ. ૧૦૫) નું તા. ૧૩ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૬ને શનિવારે સવારે ૮ થી ૧૦...
મોરબી : હર્ષદભાઈ હરિલાલ અગોલાનું અવસાન
મોરબી : હર્ષદભાઈ હરિલાલ અગોલા (ઉ.વ. ૫૮) તે મહેશભાઈ, પ્રવીણભાઇના ભાઈ તથા નિતિનભાઈના પિતાનું તા. ૧૦ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા.૧૪ને...
મોરબી : જયદીપભાઈ રાજેશભાઈ કવૈયાનું અવસાન
મોરબી : લુહાર જયદીપભાઈ રાજેશભાઇ કવૈયા ઉ.વ.26 તે રાજેશભાઇ પ્રાગજીભાઈ કવૈયાના પુત્ર તથા કેતનભાઈના ભાઈનું તા 8ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.11ના...
મોરબી : શાંતાબેન જેશંકરભાઈ પંડ્યાનું અવસાન
મોરબી : શાંતાબેન જેશંકરભાઈ પંડ્યા (ઉ.વ.99, ઘૂટુંવાળા) તે મનુભાઈ, પ્રવિણચંદ્ર, અને પુસ્કરરાય ના માતા નું તા. 6 ના રોજ અવસાન થયેલ છે સદ્દગતનું બેસણું...
મોરબી : નવનીતાબેન પરેશભાઈ ભટ્ટનું અવસાન
મોરબી : નવનીતાંબેન પરેશભાઈ ભટ્ટ ઉ.વ.29 તે પરેશભાઈ વસંતલાલ ભટ્ટના ધર્મપત્ની તથા સ્વ વસંતલાલ અંબાશંકર ભટ્ટના પુત્રવધુનું તા.5ના રોજ અવસાન થયું છે.