તા.10મીએ ધક્કાવારી મેલડી માતાજીના મંદિરે 1100 દીવડાંની મહાઆરતી યોજાશે

- text


મોરબી : મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડ પાસે આવેલા ધક્કાવારી મેલડી માતાજીના મંદિર ખાતે તા.10 માર્ચને રવિવારે સાંજના 6:20 કલાકે 1100 દીવડાંની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે ધર્મપ્રિય જનતાને આ મહાઆરતીનો લાભ લેવા પ્રસન્નાબા રાઠોડ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text