હળવદના માલણીયાદ ગામે ઝેરી દવા પી જતા પરિણીતાનું મૃત્યુ

- text


હળવદ : હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં ચંદુભાઈ ભુદરભાઈ કણઝારીયાની વાડીમાં રહી ખેતમજૂરી કરતા છોટા ઉદેપુર જિલ્લાના વતની સુમિત્રાબેન નગીનભાઈ રાઠવા ઉ.30 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text