પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા શરદોત્સવ ઉજવાશે

- text


મોરબી : આગામી તક 28 ઓક્ટોબરના રોજ પરશુરામ યુવા ગ્રુપ મોર દ્વારા શરદોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા બ્રહ્મ સમાજ માટે શરદોત્સવનું આયોજન કરાયું છે.

- text

મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા કેશવ પાર્ટી પ્લોટ ખાતે આગામી તા. 28 ઓક્ટોબર ને શનિવારે રાત્રે 9 કલાકે પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ શરદોત્સવમાં પધારવા બ્રહ્મ સમાજના ભાઈઓ,બહેનો, બાળકો અને સમાજના તમામ લોકોને પધારવા પ્રમુખ અતુલબાઈ જોશી, મહામંત્રી જયદીપભાઈ મહેતા અને નયનભાઈ પંડ્યા દ્વારા આમંત્રણ પાઠવાયું છે..

- text