મોરબીના પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર ખાતે સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી 

- text


મોરબી : આજરોજ મોરબીના પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર ખાતે સ્વચ્છતા હી સેવા હે કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્રમાં વિવિધ તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓએ સ્વચ્છતા જાગૃતિ રેલ કાઢીને લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. સાથે જ ઘનશ્યામ માર્કેટમાં એક વેર હાઉસની સફાઈ પણ કરવામાં આવી હોવાનું સેન્ટર મેનેજર અમિત સેન દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text

- text