મોરબી : હરજીભાઈ માધવજીભાઈ કાવરનું અવસાન

- text


મોરબી : હરજીભાઈ માધવજીભાઈ કાવર ( ઉ.વ.74) તે સ્વ. મુકેશભાઈ, મહેન્દ્રભાઈ, અતુલભાઈ, ભાવેશભાઈના પિતાનું તા.21ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.26ને શનિવારના રોજ સવારે 8થી 10 કલાકે મહાકાળી ચોક, મહેન્દ્રનગર ખાતેના નિવાસસ્થાને રાખેલ છે.

- text

- text