વાંકાનેર નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી અજાણ્યા પુરુષનો આપઘાત 

- text


વાંકાનેર : વાંકાનેર રેલવે સ્ટેશન નજીક ગઈકાલે બપોરના સમયે પસાર થતી સોમનાથ – અમદાવાદ ટ્રેન હેઠળ ઝંપલાવી અંદાજે 45 વર્ષના અજાણ્યા પુરુષે આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા પુરુષના વાલી વારસની ભાળ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે

- text

- text