લુણસર ગ્રામ પંચાયત તથા પાટીદાર સમાજ દ્વારા કેશરીદેવસિંહજીનું સન્માન 

- text


વાંકાનેર : વાંકાનેરના મહારાજા કેશરીદેવસિંહજી રાજ્યસભાના સાંસદ બનતા લુણસર ગ્રામ પંચાયત તથા સમસ્ત લુણસર પાટીદાર સમાજ દ્વારા સન્માન કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જેમાં ડાયાભાઇ વસિયાણિ, ચેતનભાઈ સીતાપરા, કિરીટભાઈ વસિયાણિ, દર્શિતભાઈ વરમોરા , અશોકભાઈ વસિયાણિ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text