- text
વાંકાનેર : વાંકાનેરના મહારાજા કેશરીદેવસિંહજી રાજ્યસભાના સાંસદ બનતા લુણસર ગ્રામ પંચાયત તથા સમસ્ત લુણસર પાટીદાર સમાજ દ્વારા સન્માન કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જેમાં ડાયાભાઇ વસિયાણિ, ચેતનભાઈ સીતાપરા, કિરીટભાઈ વસિયાણિ, દર્શિતભાઈ વરમોરા , અશોકભાઈ વસિયાણિ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
- text
- text