ટંકારાના હીરાપર ગામે કારખાનામાં ગળાફાંસો ખાઈ પરિણીતાનો આપઘાત

- text


ટંકારા : ટંકારા તાલુકાના હીરાપર ગામે આવેલ એડીકા ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં રહેતા મંજુબેન ભેરુરામ જનજનતી ઉ.20 નામના પરિણીતાએ પોતાની ઓરડીમાં લોખંડના પાઇપ સાથે દુપટો બાંધી અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text