મોરબી : પંડ્યા કલ્પેશભાઈ મધુસૂદનભાઈ (દ્વારકેશ ફિલ્મના પ્રોડ્યુસર) નું તા.6 ને ગુરૂવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 8 ને શનિવારે સાંજે 4 થી 6 કલાકે રામેશ્વર મહાદેવ મંદિર, હાઉસીંગ બોર્ડ, મોરબી-2 ખાતે રાખ્યું છે.
ડેપ્યુટી કલેકટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા
ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પંજાબથી તંત્ર સાથે વાત કરી ડૂબેલા યુવાનોની શોધખોળ માટે જરૂરી તમામ પગલા લેવા સુચના...