મોરબી : નવગામ ભાટીયા ચંદ્રકાંતભાઇ નારણદાસ આશરનું નિધન

- text


મોરબી : મોરબી નિવાસી નવગામ ભાટિયા આશર ચંદ્રકાંતભાઇ નારણદાસ (ઉ.વ.83) તે ડો. પરીમલભાઈ આશરના ભાઈનું તા. 6 ને ગુરૂવારે અવસાન થયું છે. સ્મશાનયાત્રા તા. 6ના સાંજે 6:30 કલાકે તેમના નિવાસ સ્થાન, 20, મીલન પાર્ક સોસાયટી, સામાંકાઠેથી નીકળશે. સદગતનું ઉઠમણું તા. 7 ને શુક્રવારે સાંજે 5 કલાકે તેમના નિવાસસ્થાન, મીલન પાર્ક સોસાયટી, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text