મોરબીના રવાપર નિવાસી કસ્તુરબેન અમૃતિયાનું અવસાન

- text


મોરબી : મોરબીના રવાપર નિવાસી કસ્તુરબેન ગોવિંદભાઈ અમૃતિયા (ઉં.વ. 82) તે સ્વ. ગોવિંદભાઈ કુંવરજીભાઈ અમૃતિયાના પત્ની,મોરબી તાલુકા ભાજપ મંત્રી બચુભાઈ અમૃતિયા (મો.નં. 98254 81207), ભરતભાઈ અમૃતિયા (મો.નં. 99254 56570)ના માતાનું તારીખ 3-7-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6-7-2023 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે ઉમા હોલ, બહુચરાજી મંદિરની સામે, રવાપર, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text