મોરબી : મોરબી તાલુકાના વનાળિયા ગામે રહેતા રસિકભાઈ મનસુખભાઇ કુનશિયા ઉ.19 નામના યુવાનનું અગમ્ય કારણોસર મૃત્યુ નિપજતા મોરબી સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ લાવવામાં આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મોરબી : મોરબી જિલ્લામાં સોમવારે ભારે પવન અને કમોસમી વરસેલા વરસાદને કારણે ટંકારા, વાંકાનેર, હળવદ સહિતના તાલુકાના ગામોમાં તૈયાર પાક અને બાગાયત પાકને નુકસાન...
હળવદના મયુરનગરમાં ગ્રામજનોએ પોતાના ઘરમા થયેલ નુકશાન જોવાને બદલે કથાસ્થળને પ્રાધાન્ય આપતા જીજ્ઞેશદાદા ગદગદિત થયા
હળવદ : સોમવારે સાંજે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર...