મોરબીના યુવાને રક્તદાન કરી જન્મદિવસની ઉજવણી કરી

- text


મોરબી: રક્તદાન એ મહાદાન આ ઉક્તિ કંઈક મોરબીના રીયાઝભાઈ એ સાચી કરી બતાવી છે. મોરબીમાં વિનાયક શોરૂમના મેનેજર રીયાઝભાઈ રાઠોડે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી જેમાં તેઓએ સંસ્કાર બ્લડ સેન્ટર ખાતે રક્તદાન કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. રીયાઝભાઈના જન્મદિવસ નિમિત્તે તેમને પરિવાર તેમજ તેમના મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી.

- text

- text