મોરબી નિવાસી રજનીકાંતભાઈ ભટ્ટનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ચાતુર્વેદી મચ્છુ કાંઠિયા મોઢ બ્રાહ્મણ સ્વ. બાલશંકરભાઈ વ્રજલાલભાઈ ભટ્ટના પુત્ર રજનીકાંતભાઈ બાલશંકરભાઈ ભટ્ટ (રાજુભાઈ ભટ્ટ) (LIC વાળા) (ઉં.વ. 67) તે જયેશભાઈ તથા હર્ષાબેન તથા જશુબેનના ભાઈ, દિવ્યાબેન કલ્પેશકુમાર ઠાકર, નિરવભાઈ તથા પ્રશાંતભાઈના પિતા અને સ્વ. જયંતિલાલ દેવનંદભાઈ મહેતા (દેરાળાવાળા)ના જમાઈનું તારીખ 24-2-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તથા શ્વસુર પક્ષનું બેસણું તારીખ 27-2-2023 ને સોમવારના રોજ સાંજે 4-30 થી 5-30 દરમિયાન મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, સાવસર પ્લોટ, 10/11, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text