મોરબીના જેતપર નિવાસી જબુબેન અમૃતિયાનું અવસાન

- text


મોરબી : જેતપર નિવાસી મહાદેવભાઈ તુલશીભાઈ અમૃતિયાના ધર્મપત્ની જબુબેન મહાદેવભાઈ અમૃતિયા (ઉં.વ. 90) તે કાંતિલાલ મહાદેવભાઈ અમૃતિયા તથા રમેશભાઈ મહાદેવભાઈ અમૃતિયા (મો.નં. 99139 55469)ના માતાનું તારીખ 29-1-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 6-2-2023 ને સોમવારના રોજ રાખવામાં આવી છે. નોંધનીય છે કે અમૃતિયા પરિવારે મૃતકના ચક્ષુઓનું દાન કરી અન્યોના જીવનમાં અજવાળા કરવા સમાજને ચક્ષુદાનનો સંદેશ આપ્યો છે.

- text

- text