મોરબી : ધીરજલાલ હિરજીભાઈ જોબનપુત્રાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી ધીરજલાલ હિરજીભાઈ જોબનપુત્રા ( ઉ.વ.82) તે જીતેન્દ્ર તથા અનિલ (બકાભાઈ)ના પિતાશ્રી તેમજ સ્મિતા અલ્પેશ ખખ્ખર અને સોનલ દીપકકુમાર ઠક્કરના સસરાનુ તા.5ના રોજ અવસાન થયેલછે.

- text

- text