મોરબી : રામનાથ મહાદેવ હનુમાનદેરીના પુજારી સુભાષચંદ્ર ઓધવદાસ અગ્રાવતનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી શ્રી રામનાથ મહાદેવ હનુમાનદેરીના પુજારી સુભાષચંદ્ર ઓધવદાસ અગ્રાવત, તે જયેશભાઇ પિતાનું તા. 30/07/2021ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 02/08/2021ને સોમવારના રોજ સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. તેમજ ઉતરક્રીયા તા. 11/08/2021ને બુધવારના રોજ રાખેલ છે. (સ્થળ : શ્રી રામનાથ મહાદેવ હનુમાનદેરી, વિધુતસ્મશાનની બાજુમાં, લીલાપર રોડ, મોરબી, મો. 97276 29944, 98794 98802)

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text