મોરબી : શારદાબેન હર્ષદભાઈ જાદવાણીનું અવસાન

- text


મોરબી : મુળ જુના દેવળીયા હાલ મોરબી નિવાસી ગુર્જર સુથાર શારદાબેન હર્ષદભાઈ જાદવાણી (ઉ.વ.56), તે હર્ષદભાઈ હરજીવનભાઈ જાદવાણીના પત્ની તથા કેશવલાલ મહાદેવ ભાલારાના પુત્રી તેમજ વિજયભાઈ જાદવાણી, અંકિતભાઈ જાદવાણી અને તૃપ્તિબેન જીગ્નેશભાઈ બદ્રકીયા (વડોદરા)ના માતુશ્રીનું તા.૧૧/૦૬/૨૦૨૧ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા.૧૪/૦૬/૨૦૨૧ ને સોમવારના રોજ સાંજે ૪થી ૬ વાગ્યા દરમિયાન રાખેલ છે. (મો.નં. ૯૮૭૯૧ ૬૩૪૬૧, ૯૦૩૩૮ ૪૪૦૦૦)

- text