મોરબી : ઈલાબેન બહાદુરભાઈ ત્રિપાઠીનું અવસાન

- text


મોરબી : હાલ અમદાવાદ નિવાસી ચા.મ.મો. બ્રાહ્મણ ઈલાબેન બહાદુરભાઈ ત્રીપાઠી તે, સ્વ. શાસ્ત્રી શંભુપ્રસાદ જયરામ જોષીના પુત્રી તથા દેવીપ્રસાદભાઈ જોષી (ગાંધીધામ), સુરેશભાઈ જોષી (મોરબી) અને જોશનાબેન દવે (ભુજ)ના બહેન તથા પ્રિતેશભાઈ અને ધર્મેશભાઈના માતુશ્રીનું તા. ૧૨-૦૬-૨૧ ના રોજ અવસાન થયેલ છે. સદગતના પિયર પક્ષનુ ટેલીફોનીક બેસણું તા. ૧૪-૦૬-૨૧ ને સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. (મો.નં. દેવીપ્રસાદભાઈ 88496 72930, સુરેશભાઈ 94282 64928)

- text