થોરાળા : જોશનાબેન દુર્લભજીભાઈ અંબાણીનું અવસાન

- text


મોરબી : મૂળ થોરાળા હાલ વડોદરા નિવાસી જોશનાબેન દુર્લભજીભાઈ અંબાણી (ઉ.વ. 65), તે દુર્લભજીભાઈના પત્ની અને મુકેશભાઈના માતુશ્રીનું તારીખ 02/06/2021ને બુધવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું ટેલીફોનીક રાખેલ છે. (દુર્લભજીભાઈ 93160 16187, શિવલાલભાઈ 99090 93561, પ્રાણજીવનભાઈ 94288 88760, મુકેશભાઈ 91094 40714)

- text