મોરબી: શારદાબેન મનસુખભાઇ પનારાનું નિધન

- text


મોરબી: શારદાબેન મનસુખભાઇ પનારા ઉં.વ. 58 તે, મનસુખભાઇ પનારા (9825530830)ના પત્નિ તથા હસમુખભાઈ (9825487587)ના માતાનું તારીખ 5ને સોમવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિકપ્રથા તથા સદગતનું બેસણું બંધ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text